Talati Practice MCQ Part - 6 રૂા. 5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ થાય. 1655 1755 1355 1096 1655 1755 1355 1096 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 16% 6% 24% 12% 16% 6% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? શશીકુમાર ઘોષ વીર સાવરકર રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ વીર સાવરકર રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 24% 6% 12% 18% 24% 6% 12% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ? 15 ટકા 10 ટકા 25 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા 25 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ? અનુ. 163 અનુ. 164 અનુ. 161 અનુ. 162 અનુ. 163 અનુ. 164 અનુ. 161 અનુ. 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP