Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

57500
60000
62000
62500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

સાપેક્ષવાચક સર્વનામ
અન્યોન્યવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ
સ્વવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

પુલકેશી બીજો
વિષ્ણુ વર્મન
કૃષ્ણરાજ પ્રથમ
દંતિદુર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ?

ફેબ્રુઆરી
મે
એપ્રિલ
જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP