સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયું અનામત નફા-નુકસાન ફાળવણી ખાતેથી ઉભું કરાય છે ?

ઘાલખાધ અનામત
વટાવ અનામત ભંડોળ
સામાન્ય અનામત
કરવેરા અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 2,00,000
₹ 4,00,000
₹ 5,00,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડની ટુકડે-ટુકડે વહેચણીમાં મૂડી વધારાની પદ્ધતિએ છેલ્લે દરેક ભાગીદારની મૂડીતૂટ કયા પ્રમાણમાં વહેંચાય છે ?

ત્રણેય માંથી એક પણ નહિ
સરખા હિસ્સે
મૂડીના પ્રમાણમાં
નફા નુકસાન પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP