Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાણા પ્રતાપ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

દેવગૌડા
અટલ બિહારી વાજપેયી
ચંદ્રશેખર
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP