Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

જસત તત્વ
બોરોન તત્વ
કોપર તત્વ
લોહ તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

18 કલાક
24 કલાક
48 કલાક
28 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મૌર્ય મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

ત્રિભુવનપાલ
અજયપાલ
કુમારપાલ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

નિરાદ ચૌધરી
સલમાન રશ્દી
ખુશવંતસિંઘ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP