ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

અવ્યયીભાવ
તત્પુરુષ
બહુવ્રીહી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
મિથુન જમીને ફરવા જતો.

વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP