ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

અવ્યયીભાવ
દ્વંદ્વ
બહુવ્રીહી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કશાકની શંકાએ તેનું જીવન કોરી ખાદ્યું - અધોરેખિત શબ્દ કયું સર્વનામ કહેવાય ?

અનિશ્ચયવાચક
પુરુષવાચક
સાપેક્ષ સર્વનામ
દર્શક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
થોડું થોડું કરતા મોટું કામ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP