GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
પ્રાણથી પ્યારું હોવું.
માણસે ભદ્રિક થવું ઘટે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ?

જૈવ ખેતી
ઝૂમ ખેતી
વ્યાપારી ખેતી
બાગાયતી ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ?

ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation)
એક્સ રે અને ગેમા કિરણો
અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation)
દૃશ્યમાન પ્રકાશ (visible light)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP