GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ?

પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે
બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે
રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે
અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.'

સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ.
સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે.
સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ.
સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી.

માત્ર 1
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર 2
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP