GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણથી પ્યારું હોવું.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
માણસે ભદ્રિક થવું ઘટે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
તાજેતરમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો / વસ્તુઓને યુનેસ્કોના સાંસ્કૃતિક હેરિટેજની સૂચિમાં સમાવેશ કરાયો છે ? નીચેના કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
1. સિંગાપોરની હોકર સંસ્કૃતિ
2. ઉત્તર આફ્રિકાની કુસકુસ વાનગી
3. ઝાંબિયાનું બૌદિમા નૃત્ય
4. સ્પેનના વાઈન હોર્સ

1,2 અને 3
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ?

શ્રીમતી ઇન્દિરા ગાંધી
પી.વી.વનરસિમ્હારાવ
શ્રી અટલબિહારી વાજપેયી
ડૉ. મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP