GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે' પ્રાણથી પ્યારું હોવું. પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. માણસે ભદ્રિક થવું ઘટે. જીવતે જીવત ભદ્રેશ્વર જવું પ્રાણથી પ્યારું હોવું. પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. માણસે ભદ્રિક થવું ઘટે. જીવતે જીવત ભદ્રેશ્વર જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ? ભૂખરી ક્રાંતિ મીઠી ક્રાંતિ રજત ક્રાંતિ કૃષ્ણ (કાળી) ક્રાંતિ ભૂખરી ક્રાંતિ મીઠી ક્રાંતિ રજત ક્રાંતિ કૃષ્ણ (કાળી) ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ? દશપુર દેવગઢ ભૂમરા ભીત્તરીગાવ દશપુર દેવગઢ ભૂમરા ભીત્તરીગાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ? નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત શેઠ વિદ્યુત મોહન ઝામ્બી મટે નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત શેઠ વિદ્યુત મોહન ઝામ્બી મટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સરકારથી નાગરિક સરકારથી વ્યવસાય સરકારથી સરકાર સરકારથી વહીવટતંત્ર સરકારથી નાગરિક સરકારથી વ્યવસાય સરકારથી સરકાર સરકારથી વહીવટતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? જગમોહન સૂર્ય મંદિરો ત્રિરથ મંદિરો તારાયમ જગમોહન સૂર્ય મંદિરો ત્રિરથ મંદિરો તારાયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP