Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

વી.પી.સિંગ
દેવગૌડા
પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

સરપંચ
તલાટી
મામલતદાર
ગ્રામ પંચાયત સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

મરજિયાત
ફરજિયાત
અનિશ્ચિત
અનુકૂળતા અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં કોનું નામ બંધબેસતું નથી ?

રંગ અવધૂત
આનંદમયી મા
મુક્તાનંદ સ્વામી
મોરારિબાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP