મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? એમ. એન. રોય કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે મેક્સ વેબર સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? નિર્જીવ વારસો સજીવ અનુવંશ નિર્જીવ વારસો સજીવ અનુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP