Loading [Contrib]/a11y/accessibility-menu.js

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

જહોન્સન
યંગ અને મેક
મેકાઈવર અને પેજ
ગિન્સબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ
સશક્તોની જાહેર જવાબદારી
તકની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક પ્રક્રિયા
સામાજિક ધોરણ
સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?

અર્પિત દરજ્જો
પ્રાપ્ત દરજ્જો
વૈકલ્પિક દરજ્જો
ગ્રાહ્ય દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

લાડ લડાવવાની
આપખુદ
સામેલગીરી વિનાની
અધિકારવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
જી.ડી.બોઆઝ
ગોવિંદરાજ પદ્મનાભન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP