મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક વીમો આપેલ તમામ સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો આપેલ તમામ સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સવેબર એન્દ્રે બેતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP