Loading [Contrib]/a11y/accessibility-menu.js

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

તકની સમાનતા
સશક્તોની જાહેર જવાબદારી
જાતિવાદી કલ્યાણ
સંપત્તિની સમાન વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

જહોન્સન
મેકાઈવર અને પેજ
ગિન્સબર્ગ
યંગ અને મેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

એમ. એન. રોય
બી. એફી સ્કીનર
કાર્લ માર્ક્સ
ઓગસ્ટ કોન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

સામેલગીરી વિનાની
લાડ લડાવવાની
અધિકારવાદી
આપખુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

જ્ઞાતિ સ્તરીકરણ
ભાષા સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ
લિંગ સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

મનોમાપનલક્ષી
સમાજલક્ષી
વિકાસાત્મક
પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP