ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

જયંતી દલાલ
પંડિત સુખલાલજી
નરસિંહરાવ દિવેટીયા
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અમૃત કેશવ નાયક
રણછોડભાઈ ઉદયરામ
પ્રવીણ જોશી
કેખુશરુ કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

વેણીનાં ફૂલ
સિંધુડો
રવિપ્રવીણા
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP