ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. શિનોર વીરપુર તળાજા તલગાજરડા શિનોર વીરપુર તળાજા તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" ભાલણ પ્રેમાનંદ નાકર દયારામ ભાલણ પ્રેમાનંદ નાકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ? ગુજારે જે શિરે તારે ઝરૂખો તારી આંખનો અફીણી બોધ ગુજારે જે શિરે તારે ઝરૂખો તારી આંખનો અફીણી બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. રામજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ વિનોદ જોશી રામજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP