ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. સોનલ રમા (રાજબા) મોંઘી (શોભના) આનંદી સોનલ રમા (રાજબા) મોંઘી (શોભના) આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? લાભશંકર ઠાકર ઉશનસ્ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર લાભશંકર ઠાકર ઉશનસ્ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? પાટણ ધંધૂકા ધોળકા બાવળા પાટણ ધંધૂકા ધોળકા બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP