સામાન્ય જ્ઞાન (GK)
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?

506 (1)
504 (2)
504 (1)
506 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કિરાતાર્જુનીયમ - ભારવિ
ગીતગોવિંદ - જયદેવ
કથાસરિતસાગર - સોમદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
રેવંતગિરિ રાસુ
માતૃકાચઉપઈ
કવિશિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP