ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? ધાતુ પરાયણ સુમતિગણિ વૈદિક નિઘંટુ દયાશ્રય ધાતુ પરાયણ સુમતિગણિ વૈદિક નિઘંટુ દયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP