ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા મહુવા વડાલી ધંધૂકા બામણા મહુવા વડાલી ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ભીલોડા તારંગા ચાણસ્મા રાજકોટ ભીલોડા તારંગા ચાણસ્મા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? અનિલ ચાવડા રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી અનિલ ચાવડા રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. નરસિંહ મહેતા અખો દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નોબલ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સુંદરમ ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સ્વામી રામદાસ સુંદરમ ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP