ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા શ્યામ સાધુ પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા વેરની વસૂલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષા સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP