ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? અસાઈત પંડિત ઓમકારનાથ આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં અસાઈત પંડિત ઓમકારનાથ આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો લુઢકી જવું માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો લુઢકી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? નિબંધ સોનેટ પદ એકાંકી નિબંધ સોનેટ પદ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP