સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે.

લોકશાહી, આપખુદશાહી
આપેલ પૈકી એક પણ નહીં
આપખુદશાહી, પણ આપખુદશાહી
આપખુદશાહી, લોકશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

બિનઉપયોગી થવું
બજાર કિંમતમાં ઘટાડો કે વધારો
સામાન્ય વપરાશ
મિલકતની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP