ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

જયંત પંડ્યા
સૌમ્ય જોષી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ધીરુબેન પટેલ
લાભશંકર ઠાકર
રાવજી પટેલ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP