ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

નંદુલાલ મહેતાને
ગૌરાંગ મહેતાને
શૈલેષ મહેતાને
સુરેશ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

ઇલેક્ટ્રા
એન્ટોની અને કિલઓપેટ્રા
પિગ્મેલિઅન
ધ ચેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP