યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ?

વેચાણ વ્યવસ્થા સુધારવી
બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.
આપેલ તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?

તીર્થગ્રામ યોજના
જ્યોતિગ્રામ યોજના
કુંવરબાઈનું મામેરું યોજના
પંચવટી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

મહાવીર જીવદયા એવોર્ડ
મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
મહાવીર એવોર્ડ
મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'સ્વાગત ઓનલાઇન' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

આંકડાકિય માહિતીનું એકત્રીકરણ
લોક ફરિયાદોનું નિવારણ
શિક્ષણ
માહિતીનું પ્રસારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP