યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ?

0 થી 6 મહિનાના બાળકો
1 થી 3 વર્ષના બાળકો
6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો
6 થી 12 મહિનાના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ?

ધાનપુર તાલુકો
સંજેલી તાલુકો
ગરબાડા તાલુકો
ઝાલોદ તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
મહાકવિ પ્રેમાનંદ
મીરાંબાઈ
ભક્તકવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ICDS યોજનામાં સૌથી પાયાનો કાર્યકર કોણ છે ?

આંગણવાડી વર્કર
આંગણવાડી સુપરવાઈઝર
ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP