સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
પ્રભાવક ચરિત - કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?

45
40
38
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP