સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

વિક્રાંત અને વિક્રમ
એકપણ નહિં
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?

ઢાકા
લંડન
જીનિવા
વિયેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ડાયક્લોફીનેક
પેરાસીટામોલ
ક્લોરોફ્લોરોકાર્બન
રોગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP