પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
શ્રી પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?

દેવિકા રાણી
પૃથ્વીરાજ કપુર
કાનન દેવી
બી. એન. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ?

પ્રીષીપાલ સિંઘ
રૂપ સિંધ
આર. એસ. જેન્ટલ
પરમ, સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

બાળમજૂરોને છોડાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ?

બાળમજુરી સામે લડત ચલાવવા માટે
આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે
સમુદાય નેતૃત્વ માટે
માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

ડૉ.રઘુવીર ચૌધરી
શંખ ઘોષ
પ્રતિભા રે
ભાલચંદ્ર નામદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP