પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી પંડિત રવિશંકર શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી પંડિત રવિશંકર શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા અનિલ જોષી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ? ઈરફાન પઠાણ રવિન્દ્ર જાડેજા વિક્રમ સોલંકી પંકજ અડવાણી ઈરફાન પઠાણ રવિન્દ્ર જાડેજા વિક્રમ સોલંકી પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 7,50,000 1961 અને રૂ. 5,00,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 7,50,000 1961 અને રૂ. 5,00,000 1981 અને રૂ. 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ? અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ચિકિત્સા રસાયણશાસ્ત્ર અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ચિકિત્સા રસાયણશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP