પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન અર્થશાસ્ત્ર રમત ગમત સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન અર્થશાસ્ત્ર રમત ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? કોચ, શિક્ષક અમ્પાયર, અધિનિર્ણાયક રમત સંબંધિત સંપાદક રમતવીર કોચ, શિક્ષક અમ્પાયર, અધિનિર્ણાયક રમત સંબંધિત સંપાદક રમતવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? બાળમજુરી સામે લડત ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1964 1963 1962 1961 1964 1963 1962 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી પંડિત રવિશંકર ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી પંડિત રવિશંકર ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP