પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી ધીરેન્દ્ર મહેતા મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 5 7 4 6 5 7 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP