Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારત્વના ક્ષેત્રમાં
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?

લતા મંગેશકર
ડૉ.સી.એન.આર.રાવ
અટલ બિહારી વાજપેયી
કપિલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

ન્યૂરોલોજી
પત્રકારત્વ
સાહિત્ય અને શિક્ષણ
સર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ?

સમુદાય નેતૃત્વ માટે
આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે
બાળમજુરી સામે લડત ચલાવવા માટે
માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી પંડિત રવિશંકર
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP