પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતાંજલિ
ગીતા-ગૂર્જરી
ગીત-ગુર્જરી
ગીતમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો.

ડૉ. હોમી ભાભા
ડૉ. વિક્રમ સારાભાઇ
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?

માનવકુમાર ગોસ્વામી
રાજીવકુમાર ગોસ્વામી
હરિકૃષ્ણગીરી ગોસ્વામી
ઓમકિશોર ગોસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર
શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર
શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP