Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'ભાંગ્યાના ભેરુ'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'
'વળામણાં'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ?

યુનેસ્કો કલિંગ એવોર્ડ
એબેલ એવોર્ડ
આગાખાન એવોર્ડ
મેન બુકર પ્રાઈઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?

સમાજસેવા
સંગીત અને રમત-ગમત
પત્રકારિત્વ સાહિત્ય
આંતરરાષ્ટ્રીય સદ્ભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

ધીરેન્દ્ર મહેતા
સુનિલ કોઠારી
મધુસૂદન ઢાંકી
ચીમનભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP