Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?

ટેકનોલોજી
વિજ્ઞાન
સાહિત્ય અને પત્રકારત્વ
ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

પત્રકારત્વ
સર્જરી
સાહિત્ય અને શિક્ષણ
ન્યૂરોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?

ગોરા
ગીતાંજલિ
નૈવેધ
ઘરેબાહિરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

આર્યભટ્ટ એવોર્ડ
જ્ઞાનપીઠ એવોર્ડ
ફાળકે એવોર્ડ
ધન્વંતરી એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP