Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

કનૈયાલાલ મુનશી
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

સમાજસેવા
આરોગ્ય સેવા
સાહિત્ય
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

જ્ઞાનપીઠ એવોર્ડ
ફાળકે એવોર્ડ
ધન્વંતરી એવોર્ડ
આર્યભટ્ટ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક
જ્ઞાનપીઠ પુરસ્કાર
પ્રેમાનંદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ ભટ્ટ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP