પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? પુનિત ટંડન માલિની સુબ્રમણીયમ્ પ્રણવ રોય સંજયા બારૂ પુનિત ટંડન માલિની સુબ્રમણીયમ્ પ્રણવ રોય સંજયા બારૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'ભાંગ્યાના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાંગ્યાના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP