પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે નૈવેધ ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે નૈવેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા ચંદાબેન શ્રોફ સુમતીબેન મોરારજી મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા ચંદાબેન શ્રોફ સુમતીબેન મોરારજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? જ્ઞાનપીઠ પુરસ્કાર નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP