ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 131 129 109 119 131 129 109 119 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(3) 324(1) 324(4) 324(2) 324(3) 324(1) 324(4) 324(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP