ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા
ચરણસીંગ
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડૉ. હમીદ અન્સારી
ડૉ. ઝાકિર હૂસેન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ?

બી.આર. આંબેડકર
સૈયદ મોહમ્મદ અબ્દુલા
ડી.પી.ખૈતાન
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

ચેલૈયા સમિતિ
ડૉ.રંગરાજન સમિતિ
સરદાર સ્વર્ણ સિંહ સમિતિ
હંસરાજ મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP