ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 6 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit of Account) કયા વિષયની યાદીમાં આવે છે ? સમવર્તી યાદી સંઘ યાદી રાજ્ય યાદી અન્ય યાદી સમવર્તી યાદી સંઘ યાદી રાજ્ય યાદી અન્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 64 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP