ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 3 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? જે.વી.પી. આયોગ સીતારામૈયા આયોગ ફજલ અલી આયોગ કુંજર આયોગ જે.વી.પી. આયોગ સીતારામૈયા આયોગ ફજલ અલી આયોગ કુંજર આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? મુખ્યમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP