કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?

મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે.
આપેલ તમામ
આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે.
1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ?

આપેલ માંથી કોઈ પણ નહીં
આપેલ પૈકી બંને
હરિયાણા
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકારે કયા જિલ્લામાં 100 ગ્રામ પંચાયતોને મોડેલ ગામ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે ?

ગોરખપુર
આમાંથી કોઈ નહિ
મથુરા
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP