ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 4 6 3 5 4 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? કે.એમ. મુનસી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર કે.એમ. મુનસી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1993-98 2002-07 1995-2000 2000-05 1993-98 2002-07 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ? શ્રીમતી રંજના દેસાઈ શ્રીમતી જ્ઞાનસુધા શ્રીમતી એમ. ફાતિમાં બીબી શ્રીમતી લીલા શેઠ શ્રીમતી રંજના દેસાઈ શ્રીમતી જ્ઞાનસુધા શ્રીમતી એમ. ફાતિમાં બીબી શ્રીમતી લીલા શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. આંબેડકર ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP