ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી ? મદ્રાસ અમદાવાદ કોલકતા મુંબઈ મદ્રાસ અમદાવાદ કોલકતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ? રાષ્ટ્રપતિ લોકસભા કેન્દ્રિય કેબીનેટ રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા કેન્દ્રિય કેબીનેટ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી વિનોબા ભાવે દયાનંદ સ્વામી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે દયાનંદ સ્વામી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP