કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ?

અભયદેવસૂરિએ
બુદ્ધિસાગરસૂરીએ
દેવભદ્રસૂરિએ
હેમચંદ્રસુરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

15 ડિસેમ્બર
13 ડિસેમ્બર
12 ડિસેમ્બર
14 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગતની ત્રણ આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને ITRAની રચના કરવામાં આવી છે... આ ત્રણ આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી ?

ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ
ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ સાયન્સિઝ
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ?

બે સામાજિક કાર્યકરો
એક પણ નહીં
જુડીશીયલ મેજિસ્ટ્રેટ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઓડીશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અમિતવા રોય
નવીન સિન્હા
મોહમ્મદ રફીક
એસ. મુરલીધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP