ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 20 15 13 10 20 15 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ -148 આર્ટિકલ-145 આર્ટિકલ-151 આર્ટિકલ-143 આર્ટિકલ -148 આર્ટિકલ-145 આર્ટિકલ-151 આર્ટિકલ-143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(1) 324(2) 324(4) 324(3) 324(1) 324(2) 324(4) 324(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? નાણાપંચ સંમિત નિધિ આકસ્મિક નિધિ કરમાંથી વસૂલાત નાણાપંચ સંમિત નિધિ આકસ્મિક નિધિ કરમાંથી વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP