ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-36થી51
અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-14થી18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ?

રાજ્ય સભાના વાઈસ ચેરમેન
લોકસભાના અધ્યક્ષ
માન. રાષ્ટ્રપતિશ્રી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

આર્થિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP