ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? આપેલ તમામથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી જન્મથી કે વારસાથી આપેલ તમામથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી જન્મથી કે વારસાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP