ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 22 25 24 23 22 25 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? પાંચમી અનુસૂચિ દશમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દશમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 109 (2) 109 (1) 109 (3) 107 (1) 109 (2) 109 (1) 109 (3) 107 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP