ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 અનુચ્છેદ-110 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 અનુચ્છેદ-110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 18 25 19 22 18 25 19 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? સરદાર પટેલ રવિશંકર મહારાજ હંસા મહેતા કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રવિશંકર મહારાજ હંસા મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP