ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? ભાઈલાલભાઈ પટેલ નગીનદાસ ગાંધી કાંતિલાલ ધીયા જયદીપસિંહ ગોહીલ ભાઈલાલભાઈ પટેલ નગીનદાસ ગાંધી કાંતિલાલ ધીયા જયદીપસિંહ ગોહીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજયપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજયપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી.રાજગોપાલાચારી સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી.રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. મનુભાઈ પારખીવાળા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પારખીવાળા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP