કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કયા પક્ષની સ્થાપના કરી હતી ? રાષ્ટ્રીય જનતા દલ બીજુ જનતા દલ ભારતીય જનતા પાર્ટી લોક જનશક્તિ પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ બીજુ જનતા દલ ભારતીય જનતા પાર્ટી લોક જનશક્તિ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગિરીશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ નિર્મલા સીતારામન ગિરીશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ નિર્મલા સીતારામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સીલની તાજેતરમાં કેટલામી બેઠક યોજાઈ હતી ? 24 25 23 22 24 25 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ? ઈન્ડોનેશિયા મેક્સિકો બાંગ્લાદેશ ઇઝરાયેલ ઈન્ડોનેશિયા મેક્સિકો બાંગ્લાદેશ ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP