ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી સ્પીકર મુખ્યપ્રધાન સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી સ્પીકર મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાસ્ટિંગ વોટ એટલે શું ? જે એક મતથી સતાનું પલ્લું નમે તે લવાદ દ્વારા અપાતો મત રદ થયેલ મત બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત જે એક મતથી સતાનું પલ્લું નમે તે લવાદ દ્વારા અપાતો મત રદ થયેલ મત બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP