ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? કથકલી ભરતનાટ્યમ નાદન્ત કુચીપુડી કથકલી ભરતનાટ્યમ નાદન્ત કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. કથકલી-ઉત્તર પ્રદેશ સત્રિય-આસામ કુચીપુડી-આંધ્ર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ કથકલી-ઉત્તર પ્રદેશ સત્રિય-આસામ કુચીપુડી-આંધ્ર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ગાયકવાડની હવેલી - રાજકોટ પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ગાયકવાડની હવેલી - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે ? બેંગાલી તામિલ તેલુગુ મરાઠી બેંગાલી તામિલ તેલુગુ મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP