ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ
પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ
લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર
ભવાની મંદિર - અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજા હર્ષવર્ધન
શિવાજી
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP