ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? લાપિઝ કઝૂલી લાપિઝ લઝૂલી લાપિઝી લીલો ગેરુ લાપિઝ કઝૂલી લાપિઝ લઝૂલી લાપિઝી લીલો ગેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લોહરી કયા મહિનામાં ઉજવાય છે ? એપ્રિલ જુલાઈ સપ્ટેમ્બર જાન્યુઆરી એપ્રિલ જુલાઈ સપ્ટેમ્બર જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે ? માઈકલ એન્જલો પાબ્લો પિકાસો વાન ગોગ રોઝાન્ને માઈકલ એન્જલો પાબ્લો પિકાસો વાન ગોગ રોઝાન્ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP