ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ?

પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો
લહેરાતા આગળ ધસી આવેલા ભાગ
આંગળી જેવા ઢગલા
કળણવાળા ખારા પાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP